🔴 LIVE BROADCAST શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (લાઈવ પ્રસારણ) ▶️ લાઈવ જુઓ / Watch Live ➔
🎓 सोला भागवत विद्यापीठ (अहमदाबाद) दीक्षित व्यासपीठ कथाकार

🚩 Katha & Pravachan

વ્યાસપીઠ પરથી પ્રવાહિત સંગીતમય શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, શ્રી રામ કથા અને શિવ મહાપુરાણ જે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો દિવ્ય રસ પ્રદાન કરે છે.

🎬 પ્રવચન વિડીયો જુઓ

આચાર્ય જયેશભાઈ મહેતા

વ્યાસપીઠ કથાકાર અને ભાગવતાચાર્ય

વેદોક્ત જ્ઞાન અને સંગીતમય ભક્તિનો ત્રિવેણી સંગમ

પૂજ્ય આચાર્ય જયેશભાઈ મહેતાએ સોલા ભાગવત વિદ્યાપીઠ (અમદાવાદ) માંથી શાસ્ત્રોક્ત શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. આપના દ્વારા અત્યાર સુધીમાં 108 થી વધુ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ, રામ કથા અને શતચંડી મહાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયા છે.

108+

કથા જ્ઞાનયજ્ઞ

500+

મહાયજ્ઞ અનુષ્ઠાન

280+

ગૌમાતા (શ્રી શ્યામ ગૌશાળા)

મુખ્ય કથા જ્ઞાનયજ્ઞ અને આયોજન વિગત

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને શ્રી રામચોપાઈના સંગીતમય પાઠ દ્વારા આધ્યાત્મિક જાગૃતિ

🚩 7-દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

7 દિવસ (Daily 3 થી 4 કલાક)

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સમસ્ત વેદોનું પરિપક્વ ફળ છે. સોલા ભાગવત વિદ્યાપીઠની પરંપરા અનુસાર 7 દિવસીય કથામાં પોથી યાત્રાથી લઈને સુદામા ચરિત્ર અને વ્યાસ પૂજન સુધીના પ્રસંગો દિવ્ય સંગીતમય ભજનો સાથે વર્ણવવામાં આવે છે.

✨ 7 દિવસીય કથા યાત્રા વિગત (Day-by-Day Experience):

🌸 દિવસ ૧: મહાત્મ્ય, પોથી યાત્રા અને ગોકર્ણ કથા
દિવ્ય શોભા યાત્રા (પોથી યાત્રા) દ્વારા વ્યાસપીઠ સ્થાપન, ભાગવત મહાત્મ્ય શ્રવણ, ભક્તિ દર્શન અને ગોકર્ણ-ધુંધુકારી કથા દ્વારા પિતૃ મોક્ષનો મહિમા.
🌸 દિવસ ૨: વરાહ અવતાર, કપિલ-દેવહૂતિ સંવાદ અને સતી ચરિત્ર
સૃષ્ટિ સર્જન, વરાહ અવતાર કથા, કપિલ દેવહૂતિ સંવાદ દ્વારા સાંખ્ય યોગ જ્ઞાન અને સતી ચરિત્ર મનોહર કથા.
🌸 દિવસ ૩: ધ્રુવ ચરિત્ર, જડ ભરત ચરિત્ર અને નૃસિંહ અવતાર
બાલ ભક્ત ધ્રુવની અચલ ભક્તિ, જડ ભરત બોધ કથા, પ્રહલાદ ચરિત્ર અને ભગવાન નૃસિંહ પ્રાગટ્ય.
🌸 દિવસ ૪: વામન અવતાર, રામ જન્મ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ (નંદોત્સવ)
વામન અવતાર બલિ રાજા કથા, શ્રી રામ જન્મ પ્રસંગ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ (નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી) નો ભવ્ય ધામધૂમ પૂર્વક મહોત્સવ.
🌸 દિવસ ૫: ગોવર્ધન લીલા, માખણ ચોરી અને અન્નકૂટ મહોત્સવ
બાલ કૃષ્ણ લીલા, માખણ ચોરી પ્રસંગ, ગોવર્ધન પૂજા અને 56 ભોગ અન્નકૂટ દર્શન મહોત્સવ.
🌸 દિવસ ૬: મહારાસ લીલા અને રૂકમણી વિવાહ મહોત્સવ
.accordion-content"> ગોપી ગીત સંગીત, રાસ પંચાધ્યાયી આધ્યાત્મિક રહસ્ય અને શ્રી રૂકમણી-શ્રીકૃષ્ણ વિવાહ મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી.
🌸 દિવસ ૭: સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ અને વ્યાસ પૂજન
નિષ્કામ મિત્રતાનું પ્રતીક સુદામા ચરિત્ર, રાજા પરીક્ષિત પરમ મોક્ષ, હવન પૂર્ણાહુતિ અને વ્યાસ પૂજન મહાપ્રસાદ.
3 થી 9 દિવસ

🚩 શ્રી રામ કથા અને સુંદરકાંડ પાઠ

શ્રી રામચરિતમાનસ પર આધારિત મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ રામના આદર્શ જીવનનો સંગીતમય પાઠ, સીતા વિવાહ, વન ગમન અને રામ રાજ્યાભિષેક.

5 થી 7 દિવસ

🔱 શિવ મહાપુરાણ કથા

દેવાધિદેવ મહાદેવની દિવ્ય ભક્તિ લીલાઓ, જ્યોતિર્લિંગ મહાત્મ્ય અને રુદ્રાક્ષ મહિમા કથા શ્રવણ જે કાલ અને ભયથી મુક્તિ પ્રદાન કરે છે.

📋 કથા યજમાન/આયોજક માટે 4 સરળ પગલાં

પોતાના ગામ, શહેર કે આશ્રમમાં કથાનું આયોજન સરળતાથી કરો

1

તારીખ અને સ્થળ પસંદગી

શાસ્ત્રોક્ત શુભ મુહૂર્ત અને યોગ્ય મંડપ/કથા સ્થળની પસંદગી કરો.

2

વ્યાસપીઠ અને મંડપ નિવાસ

વ્યાસપીઠ મંચ, પોથીજી આસન અને બ્રાહ્મણ મંડળની વ્યવસ્થા.

3

પોથી યાત્રા અને નિમંત્રણ

ગ્રામજનો અને સ્નેહીજનોને નિમંત્રણ પત્રિકા અને પોથી યાત્રા રૂટ.

4

સાઉન્ડ અને લાઈવ ટેલિકાસ્ટ

ઉત્તમ માઈક સંગીત સાઉન્ડ સિસ્ટમ અને YouTube/Facebook લાઈવ બ્રોડકાસ્ટ.

કથા આયોજન સંકલ્પ

કથા આયોજન ઇન્ક્વાયરી

Bhagwat & Krishna Stuti 🎵 Devotional Nectar ▾
💬